Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ચારધામ યાત્રા ૨૮ જુલાઇ સુધી મુલતવી રાખવાનો હાઇકોર્ટનો આદેશ: સરકારે કરેલી સુરક્ષા વ્યવસ્થા અપૂરતી છે

ઉત્તરાખંડ: નૈનિતાલ હાઇકોર્ટે આજે ચારધામ યાત્રા ૨૮ જુલાઇ સુધી મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે.  નૈનિતાલ હાઈકોર્ટે કોરોના મહામારીના  સર્જાયેલા ભયને ધ્યાનમાં રાખતા કહ્યું હતું કે સરકારે કરેલી સુરક્ષા વ્યવસ્થા અપૂરતી છે. અને  યાત્રા શરૂ કરવાના સરકારના નિર્ણય ઉપર મનાઈ હુકમ આપ્યો હતો.

(8:35 pm IST)