Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અયોધ્યામાં હવે નવરાત્રીમાં રામ મંદિરના નિર્માણનો થશે પ્રારંભ

અયોધ્યા તા. ૭ :.. અયોધ્યામાં શ્રાવણ-માસમાં રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થવાની તૈયારી કરાઇ હતી પરંતુ વિશ્વ હિંદુ પરિષદે આપેલા સંકેત મુજબ હવે નવરાત્રી દરમ્યાન થઇ શકે છે રામ મંદિરના સારા કાર્યનો પ્રારંભ થઇ શકતો નહોય હવે નવરાત્રીના નવલા દિવસોમાં રામ મંદિરના  નિર્માણ કાર્યનો પ્રારંભ થશે.

એક તરફ રામ મંદિરના નિર્માણ કાર્યનો નવરાત્રીમાં પ્રારંભ થશે. તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે સુન્ની વકફ બોર્ડે પણ એવા સંકેત આપ્યા છે કે પાંચ એકર જમીન પર પણ મસ્જીદ નિર્માણનું કાર્ય ઓકટોબર માસમાં શરૂ થશે.

(3:26 pm IST)