Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સર્વિસ સેકટરથી જોડાયેલા ર૦ લાખ લોકોની નોકરી જઇ શકે છે

નવી દિલ્‍હીઃ મહામારીથી આર્થિક કઠિનાઇઓના કારણે સર્વિસ સેકટરતાથી જોડયેલા ર૦ લાખ લોકો અને ઇન્‍ડસ્‍ટ્રીયલ સેકટરથી જોડાયેલા ૧૦ લાખ લોકોની નોકરી થઇ શકે છે મંત્રાલયના સેનેટએ આ જાણકારી આપી છે.

સમાચાર એજનસી હિન્‍દુજાના મુતાબિક મંત્રાલયએ બતાવ્‍યું કે મહામારી પહેલા જીડીપીની વૃધ્‍ધિદર ૩.ર૪ ટકા રહેવાની આશા હતી જે અત્‍યારે ચાલુ નાણાકીય વર્ષ દરમ્‍યાન-૦.૪ ટકા થઇ ગઇ છે.

(12:00 am IST)