Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પૂ. હરિચરણદાસબાપુની તબિયત લથડતા તેઓને તાબડતોડ વિમાન મારફતે અયોધ્યાથી રાજકોટ લાવવામાં આવ્યા હતા : આ સમાચાર મળતા ભાવિકો એરપોર્ટ ખાતે દોડી ગયા હતા તે વેળાની તસ્વીર.

(3:29 pm IST)