Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

'' આદમખોર વાઘણ અવની'' માટે મહારાષ્ટ્ર સરકાર જવાબદારઃ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી દ્વારા '' આદમખોર વાઘણ અવની'' ના મોત માટે મહારાષ્ટ્ર  સરકારને જવાબદાર ગણાવ્યા રાજયના વનમંત્રી સુધીર મુનગંટીવારએ કહ્યુ આદરણીય કેન્દ્રીય મંત્રી પ૦ પૈસાનો ખર્ચ કરી મને સીધો ફોન કરી શકતા હતા જેથી પુરા મામલાને સમજી શકે એમણે કહ્યુ કે આવા આરોપોથી એમના સ્ટાફને આઘાત લાગે છે.

(12:00 am IST)