Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

મનોરંજનકરના વિરોધમાં મધ્યપ્રદેશમાં થિયેટર્સ- મલ્ટીપ્લેક્સ અનિશ્ચિતકાળ સુધી બંધ

ભોપાલ ^મધ્યપ્રદેશ સેન્ટ્રલ સર્કિટ સિને એસોશિએશને ગુરુવારે જાહેરાત કરી છે કે, શુક્રવારથી એટલે કે આજથી થિયેટર્સ અનિશ્ચિતકાળ સુધી બંધ રહેશે. મધ્યપ્રદેશના થિએટર્સ અને મલ્ટીપ્લેક્સ નિગમ દ્વારા લગાવવામાં આવેલા મનોરંજન કરના વિરોધમાં આ બંધ પાળવામાં આવી રહ્યુ છે

 અત્રે  ઉલ્લેખનીય છે કે, સરકારની છૂટ બાદ સિનેમાઘરો પર ઈન્દોર નગર નિગમે 5 ટકા મનોરંજન કર લગાવી દીધો છે.

(12:00 am IST)