Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઓટો સેકટર મંદીઃ મારૂતીએ ૧ હજાર કર્મચારીઓને છુટા કર્યા

મારુતિમાં કામ કરતા લોકો માટે મોટા સમાચાર એ છે કે મંદીના કારણે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ૧,૦૦૦ કામચલાઉ કર્મચારીઓને છૂટા કર્યા છે. આ સાથે મારુતિએ નવી ભરતીઓને રોકવાની પણ યોજના બનાવી છે. મંદીનો સામનો કરવા માટે કંપની કિંમત દ્યટાડવા અને અન્ય પગલાં લઈ રહી છે. આ મંદીની પકડમાં, દ્યણી ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણમાં દ્યટાડો જ નથી થયો, પણ નીચલા સ્તરે પહોંચ્યા છે.

(3:20 pm IST)