Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

આખરે કાશ્મીર આઝાદ થઇ ગયુંઃ અનુચ્છેદ ૩૭૦ ને હટાવવા બદલ લેખક ચેતન ભગતની પ્રતિક્રિયા

     બંધારણની કલમ ૩૭૦ હટાવવા  માટે રજુ સંકલ્પ પત્ર પર લેખક ચેતન ભગતએ ટવિટ કર્યુ કે પ ઓગષ્ટ ર૦૧૯ આખરે કાશ્મીર આઝાદ થઇ ગયુ.

     પ્રગતિ અને બેહતર ભવિષ્ય માટે આઝાદ એમણે લખ્યું આ અનુચ્છેદને કાશ્મીરીઓને કયારેય આઝાદી ન આપી એણે ફકત સ્વાર્થી નેતા પેદા કર્યા. જેમણે ડરથી ભરેલો સમાજ બનાવ્યો અને કાશ્મીરી યુવકોની તકો છીનવી.

     ચેતન ભગતએ કહ્યું કાશ્મીરની ભારતને ખૂબજ મોટી કિંમત ચુકવવી પડેલ છે.

(12:00 am IST)