Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મિશ્રના કાહિરામાં કારમા ધડાકો થયોઃ ૧૯ લોકોના મોત અને ૩૦ ઘાયલ થયા, હાહાકાર મચી ગયો.

     મિશ્રની રાજધાની કાહિરામાં નેશનલ કેન્સર ઇન્સ્ટીટયુટની બહાર થયેલ એક ઘડાકામાં ૧૯ લોકોના મોત થયા અને ૩૦ અન્ય ઘાયલ થયા છે.

     સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ વિપરિત દિશામાં આવી રહેલ એક કાર ત્રણ અન્ય કારો સાથે અથડાઇ જેને લઇ ધડાકો થયો હતો.

     દર્દીઓને ઇન્સ્ટીટયુટમાંથી બહાર કાઢીને શહેરીની બીજી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. ઘટનાની તપાસ ચાલુ છે.

(12:00 am IST)