Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સુપ્રિમ કોર્ટએ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને દિલ્લી એમ્સમાં શિફટ કરવાનો આદેશ આપયો

     સુપ્રીમ કોર્ટએ સોમવારના ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને લખનૌની હોસ્પિટલમાંથી દિલ્લીમાં આવેલ એમ્સમા શીફટ કરવાનો આદેશ આપ્યો છે.

જયારે લખનૌ ની હોસ્પિટલ દ્વારા જારી મેડીકલ સુત્રોના જણાવ્યા મુજબ પીડિતા અને વકીલની હાલત પણ ગંભીર પરંતુ સ્થિર છે.

         પીડિતાની હાલતમાં સુધારો છે જયારે વકીલ વેન્ટીલેટર વગર શ્વાસ લઇ રહ્યા છે વકીલ હાલમાં ડીપ કોમામાં છે.

(12:00 am IST)