Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ભારતનું કોઇ કદમ વિવાહિત સ્થિતિને બદલી નથી શકતુઃ આર્ટીકલ ૩૭૦ હટાવવા પર પાક.ની પ્રતિક્રિયા

     જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવવાને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ વિરૃદ્ધ બતાવતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત સરકાર કોઇપણ એકતરફી કદમ વિવાહિત સ્થિતિને નથી બદલી શકતુ.

     મંત્રાલયએ કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય વિવાદમાં પક્ષ હોવાના નાતે પાકિસ્તાન ગેરકાનુની કદમોનો વિરોધ કરવા માટે બધાજ સંભવ વિકલ્પોનો ઉપયોગ કરશે.

(12:00 am IST)