Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રાહુલ જેવા ઉર્જાવાન યુવા નેતા જ બને કોંગ્રેસના આગલા અધ્યક્ષઃ પંજાબના મુખ્યમંત્રી અમરીંદર સિૈહનો ઘટસ્ફોટ

પંજાબના  મુખ્યમંત્રી અમરિંદરસિંહએ રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામુ આપવાને દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય બતાવ્તા કહયું છે કે આશા કરૂ છુ કે પાર્ટીમાં ઉત્સાહ ભરવા માટે એક ઉર્જાવાન યુવા નેતા જ કોંગ્રેસના આગલા અધ્યક્ષ બનશે.

 

        એમણે કહ્યું કે કોંગ્રેસ વર્કિગ કમિટી સમજે કે ભારતને યુવા નેતાની જરૂરત છે.

(12:10 am IST)