Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અલગ પરિધાનને કારણે મને શતાબ્દી ટ્રેનમાં ચડવા ન દીધોઃ ૮ર વર્ષના સાધુની મનોવ્યથા

         ૮ર વર્ષીય સાધુ રામદાસ અવધએ આરોપ લગાવ્યો છે કે રેલવે પોલીસએ એમને અલગ પરિધાનને કારણે કાનપુર-દિલ્લી શતાબ્દી એકસપ્રેસમાં ચડવા ન દીધો.

         ધોતીમાં લપેટાયેલા સાધુએ બતાવ્યુ લાગે છે આપણે આજે પણ બ્રિટીશ યુગમાં છીએ. એક અધિકારીના જણાવ્યા અનુસાર ભૂલથી તે પાવર કારમા ચડી ગયા હતા અને એમને બીજા કોચમાં મોકલવામાં આવ્યા હતા.

         સાધુ પોતાના અનુયાયીઓને મળવા જઇ રહ્યા હતા.

(10:54 pm IST)