Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

દિલ્લી સરકારએ ર૪૦૦ વિદ્યાર્થીઓમાં વહેંચી રૂ. ૧૪૦૦ કરોડની સ્કોલરીશપ

         દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ  શુક્રવારના ર૪૦૦ થી વધારે વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૪.૧૭ કરોડની સ્કોલરશીપના ચેક આપ્યા હતા.

         ર૦૧૭ માં શરૂ થયેલ સ્કોલરશીપ માટે પ્રથમ વખત રૂ.૧૦ કરોડની સીમા પાર કરી હતી. કેજરીવાલએ કહ્યું અમે  કહી શકીએ છીએ કે પૈસાને લઇ કોઇ વિદ્યાર્થીને પોતાનો અભ્યાસ છોડવો ન પડે.

(10:31 pm IST)