Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સૂચીબદ્ધ કંપનીઓમાં સાર્વજનિક શેરધારીતા રપ ટકાથી વધી ૩પ ટકા કરવામાં આવશેઃ સીતારામન

     નાણામંત્રી નિર્મલા સીતારામનએ બજેટ રજૂ કરતા કહ્યું છે કે  સરકાર પુંજી બજાર નિયામક સેબીથી સુચીબધ્ધ કંપનીઓમાં સાર્વજનીક શેરધારિતાને રપ ટકાથી વધારી ૩પ ટકા કરવા માટે કહેશે.

     એમણે કહ્યું કે સામાજિક ઉદ્યમો અને સ્વયંસેવી  સંગઠનોની લીસ્ટીંગ માટે ઇલેકટ્રોનીક ફંડરેજીંગ પ્લેટફોર્મ બનશે. સરકાર વાષ્ર્ર્િાક વૈશ્વિક રોકાણકારોના સંમેલનનુ આયોજન પર પણ વિચાર કરી રહી છે.

 

(12:00 am IST)