Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ચૂંટણી પછી સપા-બસપામાં ખૂન-ખરાબા નહી થવા દઉં, જાહેર કરીશ એડવાઇઝરી : યોગી આદિત્યનાથ

નવી દિલ્હી :  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કટાક્ષ કરતા કહ્યું છે કે ર૩ મે ના લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા પછી સપા-બસપામાં ખૂન-ખરાબા ન થાય આ માટે તે સુરક્ષા સંબંધી ''એડવાઇઝરી'' જાહેર કરશે એમણે કહ્યું ર૩ મેના પરિણામ આવશે તો બૂઆ બોલશે કે બબુઆ ગુંડોના સરદાર છે. જયારે બબુઆ બોલશે કે બુઆ તો ભ્રષ્ટાચાર પ્રતિમૂર્તિ છે.

(11:35 pm IST)