Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ચૂંટણી આયોગ ગાંજાના વેચાણ પર રોક લગાવે, મોદીની તપાસ કરાવે, નશાની હાલતમાં ભાષણ આપે છેઃ ''આપ''નેતા સંજયસિંહે વિવાદ સર્જયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર-૧ કહેવા પર ''આપ''નેતા સંજયસિંહએ કહ્યું છે જે વ્યકિત ધુનિયામાં નથી એમના વિષે આવી ખરાબ ટિપ્પણી ગાંજેબાજ મોદીજ કરી શકે એમણે કહ્યું ચૂંટણી આયોગ ગાંજાના વેંચાણ પર રોક લગાવે મોદીની તપાસ કરાવે નશાની હાલતમાં ભાષણ આપે છે.

(10:49 pm IST)