Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

મહાકાલનો 'વરરાજા' શણગારઃ શિવ નવરાત્રી ઉત્સવ શરૂ

જયોર્તિલીંગ મહાકાલ મંદિરમાં ગઇકાલથી શિવ નવરાત્રી ઉત્સવનો પ્રારંભ થયો. પૂજારીઓએ શિવલીંગને હળદર લગાડી તેને વરરાજા બનાવ્યા હતાં. મુગટ-માળાથી સજાવેલા અવંતિકાનાથના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટયા હતાં. આજે ભગવાનના શેષનાથ સ્વરૂપના શ્રૃગાંર થયા છે.

(11:43 am IST)