Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

જેએનયુ જવાવાળા ડોકટરો પર થયો હુમલો, એમ્બ્યુલન્સના કાચ તોડવામાં આવ્યાઃ એમ્સના ડોકટર હરજીતસિંહ ભટ્ટીની પ્રતિક્રિયા

એમ્સ દિલ્લીના ડોકટર હરજીતસિંહ ભટ્ટીએ જણાવ્યું છે કે જેએનયુ હિંસામા ઘાયલ થયેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફર્સ્ટ એડ આપવા પહોંચેલ ડોકટરો, નર્સો અને મેડીકલ વોલંટિયર્સની ટીમ પર ગુંડાઓએ હુમલો કર્યો હતો.

એમણે ટવિટ કર્યુ ભીડએ ડોકટરો અને નર્સોથી બદતમીઝી કરી એમને ધમકાવ્યા. એમણે એમ્બ્યુલન્સની તુટેલી બારીઓ અને કાચની તસ્વીરો શેયર કરી. બિલકુલ અમાનવીય અને પાગલપન છે.

(11:37 pm IST)