Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

જગન્નાથપૂરીમાં ભક્તો માટે લાઈન સિસ્ટમ શરૂ કરાતા વિરોધ:ભડકી હિંસા, 30 ઘવાયા

 

જગન્નાથપૂરીમાં આવતા શ્રદ્ધાળુઓ માટે લાઈન સિસ્ટમ શરૂ કરવાના વિરોધમાં એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠને આપેલા 12 કલાકના બંધ દરમ્યાન બુધવારે હિંસા ભડકી ઉઠી થી  જેમાં 10 પોલીસ કર્મી સહિત લગભગ 30 લોકો ઘાયલ થયા છે.

  પોલીસ દ્વારા જગન્નાથ સેનાના સંયોજક પ્રિયદર્શન પટનાયકની અટકાયત કર્યા બાદ સંગઠન તરફથી આયોજિત બંધ હિંસક થઈ ગયું હતું અને તેમાં હિંસા ભડકી ઉઠી હતી .

-- 

(12:00 am IST)