Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ લાગુ કરવું મોટી ભૂલ હતી : અજીત ડોભાલ

નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરના અલગ બંઘારણ મુદ્દે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર માટે એક અલગ બંધારણ હોવું એ મોટી ભૂલ હતી. કોઇપણ દેશના સાર્વભૌમત્વ સાથે ક્યારેય સમાધાન કરી શકાય નહીં. તેને ન તો નબળું કરી શકાય છે કે ન તો ખોટી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે.

 ડોભાલે આ વાત સરદાર પટેલ પર લખવામાં આવેલા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કહી હતી.

(12:50 pm IST)