Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વારાણસીના સંકટમોચન મંદિરના મહંતને વોશિગ્ટનની સંસ્થાએ કર્યા સમ્માનિત

વારાણસીના સંકટમોચન મંદિરમાં પોલિથીન પર પ્રતિબંધ લગાવી પર્યાવરણ સરંક્ષણ કરવા માટે મંદિરના મહંત પ્રો. વિશ્વમ્ભરનાથ મિશ્રનું વોશિંગ્ટનની સંસ્થા અર્થ-ડે નેટવર્ક ઇન્ડિયાએ તુલશીયા પર આવેલ એમના આવાસ પર સમ્માનીત કર્યા ઋે.

આ દરમ્યાન એમને સંસ્થાના પ્રદેશ સલાહકાર ડો. રાજેશ અને દિવ્યાંગીએ તુલસીનો છોડ અને શાલ અને પ્રમાણપત્ર આપી સમ્માનિત કર્યા.

(11:54 pm IST)