Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગાંધી પરિવાર વગર કોંગ્રેસ વેર-વિખેર થઇ જશેઃ કર્ણાટકના મંત્રી શિવકુમારની ટિપ્પણી

         કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારએ કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાહુલ ગાંધીના રાજીનામાને લઇ કહ્યું છે કે પરિવાર વિના કોંગ્રેસ એકજુટ નહી રહી શકે.

         કોંગ્રેસનાા એકજુટ રહ્યા વિના દેશ એક જુટ નહી રહી શકે. એમણે કહ્યું સત્તામાબ્ં પરત આવવા માટ.ે પાર્ટીને મજબૂત રાખવા અને પુર્નનિર્માણ માટે ગાંધી પરિવાર જ એકમાત્ર તાકાત છે.

         રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનેે આશા છે કે રાહુલ ગાંધી બીજી વખત પાર્ટીુન નેતૃત્વ કરશે.

(12:00 am IST)