Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

કોરોના વાયરસથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૦ લોકો સ્વસ્થ થયા, દેશમાં રિકવરી રેટ ૨૭.૪૧ ટકા

નવી દિલ્લીઃ દેશમાં કોવિડ-૧૯ના કેસો વધી ૪૬૪૩૩ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૦ લોકો ઇલાજ પછી કોરોના વાયરસથી સાજા થયા છે. ભારતમા અત્યાર સુધી ૧૨૭૨૬ દર્દી સાજા થયા છે. દેશમા અત્યારે રીકવરી રેટ ૨૭.૪૧ ટકા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ જાણકારી આપી.

(11:31 pm IST)