Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

ગુસ્સામાં રહે છે સ્મૃતિ ઇરાની : અમિતાભની નકલ કરવા માંગે છે : કોંગ્રેસના ચાબખા

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહયું છે હુ સ્મૃતિ ઇરાનીજીના મનના સંશય અને ડરને નથી સમજી શકયો તે વધારે ગુસ્સામા રહેતી હોય છે. અને અમિતાભ બચ્ચનની નકલ કરવાની કોશિષ કરી રહી છે. એમણે કહ્યું પરંતુ તે હંમેશા વિલન  બનીને આવે છે. તે પોતાની સતત ત્રીજી હાર માટે તૈયાર થઇ રહી છે.

(11:48 pm IST)