Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

ત્રિપુરામાં ધોધમાર વરસાદઃ ૬ હજાર લોકોને શેલ્ટર હોમ ખસેડાયા

છેલ્લા ૩- ૪ દિવસથી ત્રિપુરામાં પડેલા ધોધમાર વરસાદના કારણે એક વ્યકિતનું મૃત્યુ થયેલ જયારે ૬ હજારથી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયેલ. મુખ્યત્વે મોહનપુર, જીરાનિયા અને માંડવાલ જિલ્લામાં ભારે નુકશાની થયેલ. એનડીઆરએફની ટીમો રાહત- બચાવકાર્ય કરી રહી છે. હજુ પણ ભારે વરસાદની શકયતા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.

(3:36 pm IST)