Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કાશ્મીરીઓના લોહી માટે મુશર્રફ જવાબદારઃ કારગીલ યુદ્ધ અપરાધઃ પાક નેતા

 પી.એમ.એલ. (એન) નેતા પરવેજ રસીદએ ૧૯૯૯ ના કારગીલ યુદ્ધને દુઃસાહસ  બતાવતા કહ્યુ છે કે  કશ્મીરીઓના લોહી માટે પરવેઝ મુર્શઁરફ (તત્કાલીન સેના પ્રમુખ) જવાબદાર છે. કાશ્મીરીઓની મુશ્કેલીઓના જવાબદાર મુશર્રફ છે. કારણ કે એમણે આ મુદો સુલજાવેલ નહી. એમણે કહ્યુ કે શરીફ સરકારના તખ્તા પલટમા઼ પણ મોટો અપરાધ મુશર્રફએ કારગીલ યુદ્ધ છેડી કર્યો હતો.

(10:35 pm IST)