Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

અણ્ણા હઝારેના ઉપવાસનો અંત

 

રાલેગણ સિદ્ધિ, અહમદનગર ખાતે અન્ના હઝારે આજે ૬ઠ્ઠા દિવસે ઉપવાસ છોડી દીધા છે. મુખ્યમંત્રી

ફડનવીસે ખાતરી આપ્યા પછી અણ્ણાએ ઉપવાસ છોડી દીધા હતા..

(10:05 pm IST)