-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Monday, 5th February 2018
કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિમાં સંકળાયેલ શેખઅલી અકબરને યુપી એટીએસે ઝડપી લીધો
એટીએસની ટીમે લખનૌથી ઝડપેલા શેખ અલીની સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા સઘન પૂછપરછ
લખનૌઃ ઉત્તરપ્રદેશ એટીએસએ ફરી સપાટો બોલાવ્યો છે અને મોટી સફળતા મળી છે. કશ્મીરમાં સંદિગ્ધ આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલો શેખઅલી અકબરને એટીએસની ટીમે લખનૌથી ઝડપી લીધો છે પોલીસ ઘણા સમથી અલી અકબરને શોધી રહી હતી જેને ઝડપી લેવાયા બાદ .
હાલ સુરક્ષા એજન્સી અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
આ પહેલા ડિસેમ્બર 2017માં એન.આઈ.એ દ્વારા લખનૌમાંથી લશ્કરે તૈયબાનો આતંકી શેખ અબ્દુલ નઈમની ધરપકડ કરી હતી.નઈમે 2006માં હૈદરાબાદમાં થયેલા બોંબ વિસ્ફોટનો મુખ્ય આરોપી હતો. નઈમ ચાલુ ટ્રેને કુદીને ફરાર થઈ ગયો હતો. થોડા જ મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
(12:41 am IST)