Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

કેદારનાથ મંદિરને ૮ કિવન્ટલ ફુલોનો શ્રૃંગાર

કેદારનાથ મંદિરને આઠ કિવન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. ઉત્તરાખંડમાં આવેલ સુપ્રસિધ્ધ કેદારનાથ મંદિરને દિવાળીની પૂર્વસંધ્યાએ ૮ કિવન્ટલ ફુલોથી સજાવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(10:36 am IST)