Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

લખીમપુર ખીરીમાં ખેડૂતો પર મંત્રી પુત્રના દમનના વિરોધમાં આપ દ્વારા જોરદાર દેખાવો : વિરોધ પ્રદર્શન : મવડી ચોકડીએ કેન્ડલ માર્ચ યોજાઈ

લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી નવ લોકોના મોત થઈ ચૂક્યા છે.દેશના અનેક શહેરોમાં આ ઘટનાનો વિરોધ થઇ રહયો છે, ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો માવડી ચોકડી નજીક આપ દ્વારા જોરદાર દેખાવો યોજાયા હતા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં મવડી  ચોકડીએ કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આપ કાર્યકરો જોડાયા હતા

(8:20 pm IST)