Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

રાજનેતાઓના બેજવાબદાર વિધાનો સામે પાક સેનાએ ચેતવણી આપી

પાકિસ્‍તાની સેનાએ રાજનેતાઓના એમના બેજવાબદારી ભર્યા વિધાનો વિરૂદ્ધ ચેતવણી આપતા ક્‍હ્યું કે આવી ટીપ્‍પણીઓ દેશની સ્‍થિરતા માટે ખૂબજ હાનિકારક છે. પૂર્વ મંત્રી અને પીએમએલએન પક્ષના નેતા રાણા મશહુદએ કહ્યું હતુ કે  પાર્ટીએ  પંજાબ પ્રાંતમાં થોડાક જ મહીનાઓની અંદર સરકાર બનાવવા માટે એક ‘‘ ઇસ્‍ટેબ્‍લિશમેંટ'' સાથે કરાર કર્યા છે.

(12:17 am IST)