Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

કોંગ્રેસ નેતા શિવકુમારની ધરપકડથી ખુશ નથી, બહાર આવવા પર વધારે ખુશી હશેઃ કર્ણાટકમા મુખ્યમંત્રી યેદિયુરપ્પાની પ્રતિક્રિયા

ઇડી દ્વારા કોંગ્રેસ નેતા ડી. કે. શિવકુમારની ધરપકડ પર કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપપાએ કહ્યું છે કે તે આનાથી ખુશ નથી.

એમણે કહ્યું હુ પ્રાર્થના કરૃ છું કે તે આ ચીજોથી બહાર નીકળે મે જિંદગીમાં ન તો કોઇ સાથે નફરત કરી છે અને કોઇનુ બુરુ પણ નથી ઇચ્છયું જો તે બહાર આવે તો સૌથી વધારે ખુશી થશે.

બીજેપીના મિત્રોને અભિનંદન પોતાની ધરપકડ પર શિવકુમારની પ્રતિક્રિયા

(10:42 pm IST)