Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પ૦ ટકા મૃત્‍યુ ૬૦ અને એનાથી વધારે ઉંમરના કોરોના પોઝિટીવ દર્દીઓના થયા છેઃ સ્‍વાસ્‍થ્‍ય સચિવ રાજેશ ભૂષણ

સ્‍વાસ્‍થ્‍ય સચિવ સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય રાજેશ ભૂષણએ કહ્યું કે પ૦ ટકા મૃત્‍યુ ૬૦ અને એનાથી વધારે ઉંમરના કોરોના પોઝિટીવ દર્દીઓના થયા છે. ૩૭ ટકા મૃત્‍યુ ૪પ-૬૦ વર્ષના દર્દીઓના થયા છે.

(11:27 pm IST)