Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજસ્‍થાનમાં કોરોનાના પપ૧ નવા કેસ નોંધાયાઃ આઠ વધુ લોકોના મોત

રાજસ્‍થાનમાં આજ સવારના ૧૦:૩૦ વાગ્‍યા સુધીમાં કોરોનાના પપ૧ નવા પોઝિટીવ કેસ અને ૮ મોત થયા છે. કુલ કેસોની સંખ્‍યા ૪૬૧૦૬ છે જેમાં ૧૩રરર સક્રિય કેસ અને ૭ર૭ મોત શામેલ છે.

(11:23 pm IST)