Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

બિહાર ભગવાન ભરોસે, નીતીશ સરકાર ઢાંક-પિછોડામાં લાગી છેઃ તેજસ્‍વી યાદવ

પટનાઃ સુશાંતસિંહ રાજપુત મામલામાં સીબીઆઇ તપાસ કરવાની હોય, ફિલ્‍મ સીટીની વાત હોય અથવા પૂરપ્રકોપને લઇ સરકારની તૈયારી હોય બિહાર સરકાર તરફથી કોઇપણ સ્‍પષ્‍ટ રૂપથી નથી બતાવ્‍યુ સરકાર ઢાંક-પિછોડો કરી રહી છે. પૂરી રીતે બિહાર ભગવાન ભરોસે છે.

(12:00 am IST)