Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજસ્‍થાનમાં કોરોના ૫૬૨ નવા કેસ નોંધાયાઃ વધુ ૯ લોકોના મોત

જયપુરઃ રાજસ્‍થાનમાં આજ સવારના ૧૦:૩૦ વાગ્‍યા સુધીમાં કોરોનાના પ૬૨ નવા કેસ નોંધાયા છે ૨૪૨ રિકવર અને ૯ના મોત થયા છે. રાજયમાં કુલ કેસોની સંખ્‍યા ૪૪૯૭૫ થઇ છે ૧૨૮૦૨ સક્રિય અને ૭૧૫ મોત શામેલ છે.

 

(12:00 am IST)