Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પ્રયાગરાજમાં વિજળી પડવાથી ૧૦ લોકોનાં મોત : ર૪ લોકો ઇજાગ્રસ્‍ત થયા

નવી દિલ્‍હી :  પ્રયાગજરામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાથી કોરાંવક્ષેત્રના અલગ-અલગ ગામમાં ૧૦ લોકોના મોત થયા થયા છે જો કે પ્રશાસન એ અત્‍યારે નવાલોકોના મરવાની પૃષ્‍ટિ કરી છે. વિજળી પડવાથી ર૪ લોકો ઇજાગ્રસ્‍ત થયા. જેમને સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

પ્રદેશમાં આ પહેલા જુનમાં પણ આ પ્રકારની દુર્ઘટના બની છે. જેમાં ૧૯ લોકોના મોત થયા હતા.

(9:43 pm IST)