Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

તમે ગમે તે પક્ષ સાથે હો, અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા સિંધિયાને સંબોધીને દિગ્વિજયસિંહે કરેલ નિવેદનથી ભારે ચર્ચા

 મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે હાલમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને સંબોધીને કહ્યું છે કે તમે કોઈપણ પાર્ટીમાં હો, અમારા આશીર્વાદ અને શુભેચ્છા તમારી સાથે છે અને હંમેશા રહેશે. તેમના આ ઉચ્ચારણોથી કોંગ્રેસમાં ભારે ચર્ચા જાગી છે.

(11:21 am IST)