Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પાકિસ્‍તાન ન હોત તો મોદીજી પાસે વાત કરવા માટે કાંઇ ન હોતઃ અનુરાગ કશ્‍યપની પ્રતિક્રિયા

           અનુરાગ કશ્‍યપએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી દ્વારા સીએએ ના સમર્થનમાં ભાષણમા પાકિસ્‍તાનનો ઉલ્લેખ કરવા બદલ કહ્યુ છે કે  કયારેક કયારેક લાગે છે કે પાકિસ્‍તાન ન હોત તો મોદીજી પાસે વાત કરવા માટે કાંઇ પણ ન હોત.

            પ્રધાનમંત્રીએ એક સભામાં કહ્યું હતુ સંસદ વિરૂદ્ધ પ્રદર્શન કરનારા પાકિસ્‍તાનના કારનામાઓથી વિશ્વને અવગત કરવો.

(11:30 pm IST)