Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કેન્‍દ્ર અને રાજયમાં બીજેપી આવશે તો વિકાસ થશે પણ આવું કાંઇ થયું નહીઃ હુ બી.એસ. યેદિયુરપ્‍પાને કમજોર મુખ્‍યમંત્રી કહુ છું: કોંગ્રેસ નેતા સિદ્ધા રમૈયાની સટાસટી

કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે હું બી.એસ. યેદિયુરપ્‍પાને કમજોર મુખ્‍યમંત્રી ( કર્ણાટક ) કહુ છુ. કારણ પાછલી ચૂંટણીઓમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું હતું કે જો કેન્‍દ્ર અને રાજયમાં બીજેપી આવશે તો વિકાસ થશે પણ આવું કાંઇ થયુ નહી.

એમણે કહ્યું મુખ્‍યમંત્રી અને મંત્રિઓએ પુર રાહત કોષ વિશે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવી જોઇએ.

(12:00 am IST)