Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જયારે પણ કોઇને બચાવી લેવામાં આવતો મને લાગતુ હતું તે મારો પુત્ર છેઃ મૃતક દમકલ કર્મી અમિત બાલિયાનના પિતાની મનોવેદના

દિલ્લીની ફેકટરીમાં લાગેલ આગ દરમ્‍યાન બચાવ અભિયાનમાં માર્યા ગયેલ દમકલ કર્મી ર૮ વર્ષીય અમિત બાલિયાનના પિતાએ કહ્યું છે કે જયારે કોઇને બચાવી લેવાતા તો મને લાગતુ હતું કે મારો પુત્ર છે.

પિતા ઘણા કલાકો સુધી ફેકટરીની બહાર ઉભા રહ્યા છેવટે જયારે તેમળ્‍યો ત્‍યારે તે બેહોશ હતો. અને તેના માથા પર અને નાક પર લોહી હતું. આ ઘટનામા ૧ર દમકલ કર્મીઓ પણ ઘાયલ થયા હતા.

(12:00 am IST)