Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

દિલ્લીમાં હવાને શુદ્ધ કરવા માટે લગાવવામાં આવ્યું ર૦ ફૂટનુ પ્રથમ એર પ્યૂરી ફાયર

દિલ્લીમાં વધતા વાયુ પ્રદુષણ વચ્ચે હવાને શુદ્ધ કરવા માટે લાજપતનગર માર્કેટમાં ર૦ ફૂટ લાંબુ સ્મોગ ટાવર મુકવામાં આવ્યું છે.

રૂ. લાખની કીંમતવાળા ટાવરને માર્કેટના વેપારી સંઘ અન સાંસદ ગૌતમ ગંભીરની મદદથી લગાવવામા આવ્યુ છે.

પ્યૂરિફાયર એક દિવસમાં ,૪૦,૦૦૦ થી ,૦૦,૦૦૦ ઘન મીટરની હવાને શુદ્ધ કરશે.

(12:00 am IST)