Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો :દેશમાં નવા 10.423 પોઝીટીવ કેસ નોંધાયા: વધુ 15.021 દર્દીઓ રિકવર થયા : વધુ 443 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.58.880 થયો : એક્ટીવ કેસ 1.53.776 થયા : કુલ કેસની સંખ્યા 3.42.96.237 થઇ

સૌથી વધુ કેરળમાં 5297 કેસ, તામિલનાડુમાં 990 કેસ, મિઝોરમમાં 830 કેસ, મહારષ્ટ્રમાં 809 કેસ, પશ્ચિમ બંગાળમાં 725 કેસ, ઓરિસ્સામાં 316 કેસ, આસામમાં 296 કેસ, આંધ્રપ્રદેશમાં 220 કેસ, કર્ણાટકમાં 188 કેસ, તેલંગાણામાં 160 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 10.423 કેસ નોંધાયા છે. જ્યારે 15.021 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 10.423 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 443 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.58.880 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 10.423 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.42.96.237 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.53.776 થઇ છે છેલ્લા 24 કલાકમાં 15.021 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.36.83.581 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 5297 કેસ, તામિલનાડુમાં 990 કેસ, મિઝોરમમાં 830 કેસ, મહારષ્ટ્રમાં 809 કેસ, પશ્ચિમ બંગાળમાં 725 કેસ, ઓરિસ્સામાં 316 કેસ, આસામમાં 296 કેસ, આંધ્રપ્રદેશમાં 220 કેસ, કર્ણાટકમાં 188 કેસ, તેલંગાણામાં 160 કેસ નોંધાયા છે

(1:01 am IST)