Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજસિંહના શાળા સંજયસિંહ કોંગ્રેસમા જોડાયા

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના શાળા સંજયસિંહ કોંગ્રેસમાં સામેલ થયા છે.  એમણે કહ્યુ આજ મધ્યપ્રદેશને શિવરાજની નહી નાથની જરૂરત છે. કમલનાથની જરૂરત છે. એમણે કહ્યુ જે રીતે છીંદવાડાનો વિકાસ થયો છે છિંદવાડા વ્યકિતના નામથી ઓળખાય છે. મધ્યપ્રદેશ પણ કમલનાથના નામથી ઓળખાશે.

(12:06 am IST)