Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પંજાબ નેશનલ બેન્કને સપ્ટે. ત્રિમાસિકમાં ૪પ૩ર કરોડની ખોટ

પંજાબ નેશનલ બેંક એ જણાવ્યું કે સપ્ટે. ર૦૧૮ ત્રિમાસિકમાં એમને ૪પ૩ર કરોડની ખોટ થયેલ છે. જયારે એમને સપ્ટે. ર૦૧૭ ત્રિમાસિકમાં પ૬૦ કરોડનો નફો થયો હતો. બેંક એ કહ્યુ ફસાયેલા દેવાના પ્રાવધાન વધીને ૯૭પ૭ કરોડ કરવાથી આ ઘટ આવેલ છે. સપ્ટે. ર૦૧૮ ના અંત સુધીમાં બેંકનુ કુલ એનપીએ ૮.૯ ટકા હતુ.

(12:00 am IST)