Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

બીજેપી નેતા ઉમા ભારતીએ હાથરસ મામલા પર યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યાથને કહ્યું રાજનીતિક લોકોને અને મીડિયા કર્મીઓને પીડિત પરિવારને મળવા દે

બીજેપી નેતા ઉમાભારતીએ હાથરસ મામલા પર યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથને ટવિટર પર કહ્યું આપને અનુરોધ છે કે આપ મીડિયા કર્મીઓ અને અન્‍ય રાજનીતિક દળોના લોકોને પડિત પરિવારને મળવા દે એમણે લખ્‍યું હું બીજેપીમાં આપશ્રી વરિષ્‍ઠ એવમ આપની મોટી બહેન છું મારો આગ્ર છે કે આપ મારા સુચનને અમાન્‍ય નહીં કરો.

(1:11 am IST)