Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

આતંકવાદ કાશ્‍મીરનો કેડો નથી મુકતો : દુનિયામાં કાશ્‍મીર જ કદાચ અેવું ક્ષેત્ર જયાં મર્યા પછી પણ કબરમાં આરામ નહી શોપિયામાં અથડામણમાં માર્યા ગયેલા ત્રણ યુવકોના શબ કબરમાંથી કાઢી પરિજનોને સોંપાયા

કાશ્‍મીર : કાશ્‍મીરમાં ત્રણ મડદાઓઅે કબરમાં નીંદર હરમ કરી અેમના શબને કાઢી અેમના પરિજનોને અંતિમ સંસ્‍કાર માટે સોંપી આપ્‍યા આ કોઇ પ્રથમ પ્રસંગ નથી કે કાશ્‍મીરમાં કબરમાં આરંભ કરી રહેલા મડદાઓની નિંદર હરામ થઇ હોય.

આતંકવાદ કાશ્‍મીરનો કેડો મુકતો નથી શોપિયા અથડામણમાં માર્યા ગયેલા ત્રણ યુવકોના શબ કબરમાંથી ૭૦ દિવસ પછી ઉતરી કાશ્‍મીરના બારામુલ્‍લા જિલ્‍લાના ગંતમુલા ક્ષેત્રમાં અેક કબ્રસ્‍તાનમાંથી કાઢવામાં આવેલા મજુરોના રૂપમાં આ લોકો કામ કરતા હતા અથડામણમાં આતંકી બતાવી મારી નાખવામાં આવ્‍યા.

(1:04 am IST)