Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

કોરોનાનું મહાતાંડવ : કોરોનાને લઇ જમ્‍મુ અને શ્રીનગરમાં હાલત ચિંતાજનક પ્રદેશમાં કુલ ૧૩૦૧ મોતમાંથી પર૦ આ બે જિલ્‍લામાંથી જ : પ્રજા ચિંતાતુર પ્રશાસન દોડધામમાં, ભયના ઓથાર નીચે ચાલતો જીવન વ્‍યવહાર

જમ્‍મુ : કોરોનાને લઇ જમ્‍મુ-કાશ્‍મીરમાં હાલત ખુબ જ ચિંતાજનક ખાસ કરીને બંને રાજધાની શહેરોમાં જમ્‍મુ અને શ્રીનગરમાં વધતા મોતના આંકડા હવે બધાને ડરાવી રહ્યા છે. અત્‍યાર સુધીમાં પ્રદેશમાં ૧૩૦૧ મોત કોરોનાને કારણ થયા આમાં ફકત પર૦ મોત આ બે શહેરોમાં જ થયા.

આ કોરોનાના મહાતાંડવને કારણે પ્રજા ચિંતાતુર પ્રસાશન દોડધામમાં અને ભયના ઓથાર નીચે જીવન વ્‍યવહાર ચાલે છે.

(12:55 am IST)