Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પાકિસ્‍તાનએ કોવિડ-૧૯ ની સુધરતી સ્‍થિતી વચ્‍ચે ફરી ખોલ્‍‌યું કરતારપુર કોરિડોર

પાકિસ્‍તાનએ કોવિડ-૧૯ ની સુધરતી સ્‍થિતી વચ્‍ચે ફરી ખોલ્‍‌યું કરતારપુર કોરિડોર

પાકિસ્‍તાન સરકારએ ઘોષણા કરી છે કે દેશમાં કોવિડ-૧૯ની સુધરતી સ્‍થિતી વચ્‍ચે એમણે પોતાની તરફનો કરતાપુર કોરિડોર ફરી ખોલી નાખ્‍યો છે. પાકિસ્‍તાનના ધાર્મિક મામલોના મંત્રાલય એ કહ્યું કે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ર૦૧૯માં થયેલ દ્વિપક્ષીય સમજુતી અનુસાર ભારતીય આગંતુકોને રોજ સવારથી સાંજ સુધી આવવાની અનુમતિ છે.

(12:54 am IST)